નમસ્કાર, HOLIDAY SCHOOL આપણું હાર્દિક સ્વાગત કરે છે. “ પરીક્ષા પરીક્ષા તું શું મને માપતી હું આવ્યો છું તને માપવાને... ”

STD :- 1 TO 10 TEXTBOOK DOWNLOAD... P.D.F. of English/ gujarati medium

  Once again welocme to our Blog... \ In this you will get the P.D.F. of all subjects and standards of current Textbook.... Because many st...

 

              
No. Topic પોસ્ટનું નામ, ધોરણ, વિષય અને પ્રકાર વધુ માહિતી માટે
1. J.N.V. અભ્યાસક્રમ
J.N.V. ક્વિઝ (J.N.V. Quiz)
 J.N.V. માનસિક યોગ્યતા કસોટી
J.N.V. અંકગણિત
J.N.V.  ભાષા (ગુજરાતી)
 J.N.V.  પ્રશ્નપત્રો (25 માર્ક)
 J.N.V. પેપર સોલ્યુશન
J.N.V. ટેક્સટબુક સોલ્યુશન
J.N.V.  પ્રશ્નપત્રો (100 માર્ક)
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
2. Textbook  STD :-1 ton10 Textbook PDF મને ક્લિક કરો
3. શૈક્ષણિક અભ્યાસક્રમ અપર પ્રાઇમરિ

 ધોરણ :- 6 

ધોરણ :- 8
મને ક્લિક કરો
મને ક્લિક કરો
4.  રમતા - રમતા શિક્ષણ
Educational Games
મને ક્લિક કરો

Monday, May 3, 2021

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

 માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર 


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ગુજરાતના શિક્ષણ જગતના હિતધારકો તેમજ ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના શુભ આશય સાથે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગર દ્વારા તેનું ગુજરાતી સંસ્કરણ તૈયાર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ છે. આ ગુજરાતી સંસ્કરણ નો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને સરળ ભાષામાં જન સુલભ બનાવવાનો છે. ભારત ના વિદ્યાર્થીઓ ભલેને તે બાલમંદિરમાં હોય કે પછી કોલેજમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ ભણી રહ્યા હોય પણ જો તેવો ઝડપથી બદલાતા સમય અને ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુલક્ષીને ભણશે તો એ રાષ્ટ્રીય નિર્માણમાં પોતાનું મોટું યોગદાન આપી શકશે. વિતેલા ઘણા વર્ષોથી આપણી શિક્ષણ નીતિ માં કોઈ મોટો  ફેરફારો થયા ન હતા. પરિણામે આપણા સમાજમાં જિજ્ઞાસાવૃત્તિ અને કલ્પના શક્તિના મૂલ્યને પ્રોત્સાહિત કરવાને બદલે ચીલા ચાલુ પ્રથાને જ પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. ક્યારેક ડોક્ટર બનવાનો તો ક્યારેક ઈજનેર બનવાનો તો ક્યારેક વકીલ બનવાનો ગાડરિયો પ્રવાહ ચાલ્યો. રસ , ક્ષમતા અને બાળકના મનને સમજ્યા વગર આંધળા ગાડરિયો પ્રવાહ માંથી શિક્ષણને બહાર નીકળવું જરૂરી હતું. (શિક્ષણ દ્વારા) વિવેચનાત્મક વિચારો અને નાવીન્યપૂર્ણ વિચારો વિકસિત કેવી રીતે થાય ? (તે ધ્યેય હોવું જોઈએ) આપણા શિક્ષણમાં શિક્ષણ માટે ઉત્કંઠા ન હોય, શિક્ષણ નું તત્વજ્ઞાન ન હોય , શિક્ષણનો હેતુ સ્પષ્ટ ન હોય (ત્યાં સુધી શિક્ષણ પરિપૂર્ણ ન કહેવાય) રવીન્દ્રનાથ ટાગોર કહેતા હતા કે, ‘ઉચ્ચતમ શિક્ષણ એ છે કે જે આપણને માત્ર માહિતી નથી આપતું પરંતુ આપણા જીવનને આપણા સમગ્ર અસ્તિત્વની સાથે સદભાવ સુધી લઇ જાય છે.’ નિશ્ચિતરૂપે પ્રસ્તુત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં આ બૃહદલક્ષ પણ જોડાયેલું છે. એટલા માટે ટુકડામાં વિચારવાને બદલે સમગ્રતાલક્ષી અભિગમ ની જરૂરિયાત હતી ; જેને  યોજનાબધ્ધ કરવામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સફળ રહી છે. વધુ માહિતી  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાણવા માટે આ લિંક પર ક્લિક કરો....


Link for more deatils :- Click Me





No comments:

Post a Comment